Beautiful Krishna Ji Quote Picture
‘અપેક્ષા’
જગત પાસે નહિ, જગદીશ પાસે રાખો.
જગત પાસે નિરાશા જ સાંપડશે..
જગદીશ ક્યારેય નિરાશ નહિ કરે.
Contributor: Smita Haldankar
‘અપેક્ષા’
જગત પાસે નહિ, જગદીશ પાસે રાખો.
જગત પાસે નિરાશા જ સાંપડશે..
જગદીશ ક્યારેય નિરાશ નહિ કરે.
Contributor: Smita Haldankar
જીવન જીવવા માટે મૌન
આવશ્યક છે; પરંતુ
જ્યારે વાત મર્યાદા ની હોય
ત્યારે શસ્ત્ર ઉઠાવવું અનિવાર્ય
થઈ જાય છે !!
Contributor: Smita Haldankar